દિલની વાત..
જાણકારો કહે છે કે,
કવિતા લખવાં જ્ઞાન જરૂરી છે!
શબ્દોની અને વ્યાકરણની સમજ જરૂરી છે!

પણ આ "લાડુ" કહે છે કે,
દિલની વાતને શબ્દોમાં સજાવવા,
ક્યાં કોઈ પ્રમાણપત્રની જરૂર પડે છે!!☺️😊

✍️- ખ્યાતિ સોની "લાડુ"

Gujarati Whatsapp-Status by Khyati Soni ladu : 111717005

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now