તમારા શબ્દોનો ઉપયોગ ધ્યાનથી કરો , કારણ કે તમારા શબ્દો એ તમારી ભાવનાઓ રજૂ કરે છે. જેવી તમારી ભાવનાઓ હશે તેવી તમારી વાણી થશે અને જેવી તમારી વાણી હશે તેવી તમારી ભાવના થશે. તેથી તમારા શબ્દોનો ઉપયોગ ધ્યાનથી કરો.

-પરમાર રોનક

Gujarati Quotes by પરમાર રોનક : 111714902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now