પૉલો કોએલો , જે પ્રખ્યાત બુક 'The Alchemist' ના લેખક છે તેમનું કહેવાનું છે કે જો તમારા કોઈ સ્વપ્ન છે જે તમે પુરા કરવા માંગો છે તો તમને આ 4 અવરોધોનો સામનો કરવો પડશે. જે આ પ્રમાણે છે :
(1) 'નાનપણ થી આપણને કહેવામાં આવે છે કે તમે જે કઈ કરવા માંગો છો તે બધું બને શક્ય નથી.' તેથી એ વિચારધારા છોડીને 'બધું શક્ય છે' એવી વિચારધારા અપનાવો.
(2)'પ્રેમ'. જો કોઈનો ખોટો પ્રેમ હશે તો એ તમને તમારા સ્વપ્નો તરફ આગળ વધવા નહિ દે. પણ જો કોઈનો સાચો પ્રેમ હશે તો એ તમને તમારા સ્વપ્નો તરફ આગળ વધવા માં મદદ કરશે.
(3) 'આપણા માર્ગમાં આપણને પરાજ્યો મળવાની શક્યતા છે' આ વાતથી ડરવું નહિ અને આગળ વધતું રહેવું.
(4) 'જે સ્વપ્નને આપણે સાકાર કરવા આખી જિંદગી લડત આપી તેને વાસ્તવિક રીતે પામવાનો ભય(ડર)' ઘણા લોકો પોતાના સ્વપ્નની નજીક હોવા છતાં કઈક એવી ભૂલ કરે છે કે જેથી તેઓ તે સ્વપ્ન ન મેળવી શકે. અને એ ભૂલ ડર ને કારણે થાય છે. તેથી તે ડર નીકળીને પોતાના સ્વપ્ન પુરા કરો.

didyouknow136.blogspot.com
parmarronak136.blogspot.com
underthefacts.blogspot.com

Thank you....

Gujarati Thought by પરમાર રોનક : 111714071

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now