અનેક વંટોળિયાનો સામનો કરનારા ઓ મન માઝી !
સમંદરની શાંતિ જોઈ કાં મૂંઝાઇ ગયા છો?
સદતું નથી વાતાવરણ ખુશનુમા!
બેખબરી પાલવે નહીં, સાવધાન રહેવા ટેવાઇ ગયા છો!
ચોમાસાની વર્ષાની મીઠી મસ્તી માણતા રહ્યા છો,
પણ
એક કમોસમી વાદળથી એવા ડરતા રહ્યા છો !
--વર્ષા શાહ
જીવનમાં સુખદુઃખ તો આવ્યા જ કરવાના પણ
ઘણી વાર માણસને ભૂતકાળના દુઃખદ અનુભવો
અને ભવિષ્યની ચિંતાઓ વર્તમાનનાં સુખને માણવા નથી
દેતાં.

Gujarati Thought by Varsha Shah : 111710233
shekhar kharadi Idriya 3 years ago

એકદમ સાચી વાત કહી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now