ભૂલી ચુક્યો છે સંસાર મા એ શું છે. રાખી એને ગોખલે એટલે જ આ વિશ્વનાથ રુઠયો છે. જન્મ આપી એ ભૂલી નથી એને જ એના સંતાનો એ કનડી છે એટલે જ આ જગતનાથ રુઠયો છે. કડવી દવાઓ પી આપણને અમૃત પીવડાવ્યા ,એની સેવામાં હમેંશા ધાંધલ કરી છે એટલે જ આ પરમપિતા પરમેશ્વર રુઠયો છે.
હર્ષા દલવાડી તનુ
જામનગર