રસી વેકસીન લીધા પછી ખૂબ સારું લાગે છે... થોડો ડર લાગતો હતો.. હજુ પણ છે. ....
બધા કહે કે 15 દિવસે કે પછી પણ પોઝિટિવ આવી શકાય. જોકે પેરાસીટમોલ ખાધા પછી તો વધુ સારું લાગે છે .બે દિવસ પછી પણ ખાવાનું મન થાય છે ..જોકે નથી લીધી . ન જ લેવાય જરૂર ન હોય તો.
વેકસીન લીધા પૂર્વે થોડા પ્રોબ્લેમ્સ હતાં. હવે નથી લાગતા.
રિલેક્સ ફિલ કરું છું...
ખરેખર ઇન્જેક્શનો અને રસી ઓ થી જ ઘણાં બધાં રોગોને દૂર કરી શકાય છે ...
એમ થાય છે... રીસર્ચ જરૂરી છે .