પદ્મશ્રી કવિ દાદબાપુ આપણી વચ્ચે નથી રહ્યા ગુજરાતી સાહિત્યને ન પૂરી શકાય એવી ખોટ પડી છે.જાણીતા કવિ પદ્મશ્રી કવિ દાદની રચનાઓ સદાય ચિર સ્મરણીય રહેશે.એમની વિદાય ન માની શકાય તેવી છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના..
ૐ શાંતિ...

Gujarati Tribute by Pandya Ravi : 111697658

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now