શું આપ માંથી કોઈ સાથે એવું થયું છે?

...કે આપ કોઈ માટે કઈ પણ કરવા માટે તૈયાર હોવ...પણ સામેની વ્યક્તિ એ વાત ની નોંધ જ ના લે અથવા એને એ વાત નો એહસાસ જ ન હોય...પણ પછી તમને અવગણવામાં આવે કે ગ્રાન્ટેડ લઇ લેવામાં આવે ત્યારે તમે એ વ્યક્તિ માટે કઈ પણ કરવાનું બંધ કરો એટલે એને એવું લાગે કે તમે બહુ બદલાઈ ગયા છો....પેલાં તો આવા ના હતાં... હવે પોતાની મરજી મુજબ જીવવા લાગ્યા છો ...ને એવું બધું....

શું આપ માંથી કોઈ ની સાથે એવું થયું છે?...

-Khyati Soni ladu

Gujarati Questions by Khyati Soni ladu : 111696242

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now