Chintan n 3 years ago

જેને ચા ની આદત પડી જાય એને ચા વગર બેચેની અનુભવાય છે , આવું બધા જોવે છે અને અનુભવે પણ છે, છતાય ચા નો મોહ છોડી નથી શકતા...... એવી જ રીતે સંબંધ ના બંધન ના લીધે થતા વાદ, વિવાદ અને જગડા ઓ પણ બધા જોવે છે અને અનુભવે છે, છત્તાય જે સંબંધ ના બંધન માં બંધાય છે, અને મોહ છોડી નથી શકતા....તેઓ જિંદગી માં પોતાને દુઃખી અનુભવે છે..... હું સંબંધો ની ઉપેક્ષા નથી કરતો, પણ સંબંધ ના નામે બંધન અને મોહ થઈ જાય છે તે સમજવવા ની કોશિશ કરું છું , જીવન માં કોઈ પણ પ્રકાર નો મોહ એ જ દુઃખ નું કારણ બને છે ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now