ના થયો કોરોના પાગલને, ના થયો કોઈ ભિક્ષુકને થયો માત્ર ઈશ્વરે આપેલ વરદાનનો નાશ કરનાર ને. લોભ,લાલચ,કોઈનું ખરાબ કરવાની ઈચ્છા દંભી ઓને.
હજુ બધા પાસે સમય છે પોતાનું અને બીજા માટે સારું કરવાની ખેવના રાખતા હોવ તો. એક વિચાર કરો તમને તમારા માતા પિતા તરફથી સંસ્કાર, સંપત્તિ મળે છે એનો નાશ કરી આધુનિક યુગમાં બૌદ્ધિક વિકાસ આર્થિક વિકાસ ના નામે દંભી મોખવટો ધારણ કરીને જીવવાનું શરૂ કરો છો ત્યારે કેટલી હદે તકલીફ થાય છે એ માતા પિતાને?એવું જ છે અત્યારે સૌને કુદરતે ખોબલા ભરીને આપ્યું છે એનો સહુએ સર્વનાશ કર્યો છે.
વિષ્ણુપુરાણ નું એક વાક્ય અહીં યાદ આવે છેધરતી ઉપર જયારે પાપ રૂપી મેલ જામશે ત્યારે ધરતી ખુદ એ મેલ દૂર કરશે.
સમજો વિચારો🙏🙏🙏
હર્ષા દલવાડી તનુ
જામનગર