*જો ઘરે બેઠા બેઠા નારી ના ૯ ( નવ ) અવતાર ના દર્શન નો લાભ મળે છે... તો પણ આપડે મંદિરે મંદિરે દર્શન કરવા દોડીએ છીએ.*
હવે સ્વાભાવિક છે તમે તો પૂછશોજ ( કઇ રીતે?)
*તો જુઓ*
👇
👇
👇*
*૧. સવારે કામકાજ માં વ્યસ્ત નારી
*(💁♀-*અષ્ટભુજા દેવી*🤚)
*૨. છોકરાઓ ને ભણાવે
*(👩🏫 - સરસ્વતીદેવી*)
*૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત કરે
*(💰- મહાલક્ષ્મી દેવી*)
૪. પરિવાર માટે રસોઈ બનાવે *(🥘🍝 અન્નપૂર્ણા દેવી*) *
૫ પરિવાર ની તકલીફ માં
દ્રઢતાથી ઉભી રહે
*(👩🎓- પાર્વતી દેવી*)
*૬. જો ભૂલમાં પતિ ભીનો ટુવાલ પલંગ પર મૂકી દે તો
*(દુર્ગા દેવી* 🤨)
*૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ નીકળે તો-
*(કાલીકા દેવી * 😡)*
૮. પતિ ભૂલથી એના પિયર વિશે કાઈ કહી દે તો - *(મહિસાસુર મર્દીની*👿)
૯. પતિ જો બીજી સ્ત્રીના
વખાણ કરે તો -
*(રણચંડી દેવી* 👹🌪) 🤣😜🤣
*ખુશ નસીબ છે "પરણેલા" લોકો જે લોકોને દરરોજ માતાજી ના નવ નવ સ્વરુપ ના દર્શનનો લાભ ઘરે બેઠા બેઠા મળે છે અને ધન્ય ધન્ય થઈ જાય છે...* 😜🤣😜🤣