રવિ વગરનો દિવસ નકામો છે, કવિ વગરનો કાવ્ય નકામું છે.
ચંદ્ર વગરની રાત્રી નકામી છે, સૌરભ વગરના ગુલો નકામા છે.
રંગો વગરના ફૂલો નકામા છે, સ્નેહ વગરના મિત્રો નકામા છે.
હરીજન વગરનું જીવન નકામું છે,
ઓજસ વગરનો દીપક નકામો છે.
મૂર્તિ વગરનું મંદિર નકામું છે, નયન વગરનું કાજલ નકામું છે
કામ વગરનો માણસ નકામો છે.
-ક્રિષ્વી