આમ કોઈ બીજા મુર્ખ શા માટે બનાવી એ જ્યારે પોતાનુ જીવન જ પોતાને મુર્ખ બનાવી જાય છે
દુર થી દેખાતું જળ જ્યારે તેની નજીક પહોંચી એ ત્યારે તે મુર્ગજળ નો છલાવો નીકળી જાય છે
જેમણે કહ્યું હતું કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી જોડે રહીશું તેજ આજે તરછોડી ને અમરા મૃત્યુ ના ફરમાન હસ્તાક્ષર કરી ને ચાલ્યા જાય
અરે શુ મુર્ખ બનાવી એ કોઈ બીજા ને જ્યારે પોતાનુ જીવન જ પોતાને મુર્ખ બનાવી જાય છે.....
W-Jay Modi

Gujarati Thought by Jay Modi : 111685390

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now