કેટલા મતલબી હોય છે માણસો પોતાના સ્વાર્થ પૂર્ણ થતા તમારા સમર્પણને પણ ભૂલી જાય છે અને આપણે એટલા મૂર્ખ હોઈએ છીએ તેમની અવગણના છતાં પણ તેમની આદર આપીએ છીએ ખરેખર કેટલા સ્વાર્થી હોય છે માણસો કે સ્વાર્થ પૂરો થતાં જાણે આપણે અજાણ્યા બની જાયે છીએ અને આપણે મૂર્ખ તેમને ભૂલી જ નથી શકતા કેટલા સ્વાર્થી હોય છે મતલબી માણસો કે આપણે તેમને સમજી નથી શકતા.... Bindu