જીવન એટલે શરીરરૂપી સાધન નો ઉપયોગ કરીને પરમ તત્વ એટલે કે આત્મા(બ્રહ્મ) ને જાણવાની કે પ્રાપ્ત કરવાની સાધના
બાકી શરીર રૂપી વસ્ત્ર નો ત્યાગ કરી આ સૃષ્ટિ માં વિચરવાનું
જેમ આદિ ગુરુ શંકરાચાર્ય જીએ કહ્યું એમ
पुनरपि जननं पुनरपि मरणं,पुनरपि जननी जठरे शयनम्/ इह संसारे बहुदुस्तारे,कृपयाऽपारे पाहि मुरारे // ॐ

Gujarati Thought by PRANAV BHAVESHBHAI YAGNIK : 111672108

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now