કોઈ પણ વિજેતા કે સફળ માણસનો એક જ મંત્ર હોય છે, “મારાથી આ કામ થઈ જ શકે છે.” જેના મનમાં પહેલા જ ધડાકે શંકા જાગે અથવા સવાલ થાય કે, “મારાથી આ કામ નહિ થાય તો?” એ શંકાને પગલે એને અનેક નકારાત્મક પરિબળો દેખાવા લાગે છે. આપણા મનની એક વિચિત્ર તાસીર છે. આપણા મનનું ગણિત શેરબજાર જેવું છે. એક વાર મંદીની અસર શરૂ થાય એ પછી તેજીનાં મજબૂત કારણોમાં પણ ડિસ્કાઉન્ટ થઈ જાય છે.
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી http://smitatrivedi.in

-Smita Trivedi

Gujarati Motivational by Smita Trivedi : 111669081

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now