જય શ્રીં રામ 🙏
અયોધયામા બની રહેલા રામમંદિર માટે દેશના રામભક્તો મન મૂકીને પૈસાનું દાન કરી રહિયાછેં 🤔
આ જાણીને એક તરફ આનંદ પણ થાયછેં ને એક બાજુ મનમાં થોડુંક દુઃખ પણ થાય છેં વાત જાણે એમ છેં કે આ રામ મંદિર બનાવવા માટે કુલ 1500 કરોડની જરૂરિયાત હતી પણ દેશના રામભક્તોએ દાનમાં એટલું બધું દાન આપીયું કે તે આંકડો વધીને 2100 કરોડ પહોંચી ગયો
કહેવાનો મતલબ એ છેં કે આજ ભારતદેશ મા એટલી બધી ગરીબી ને બેરોજગારીછેં કે લોકો પાસે એક ટાઇમ ખાવાના પૈસા નથી તો જો આ વધારાનો પૈસો દેશની ગરીબી પાછળ વપરાય તો એક સાચી રામભક્તિ જ કહી શકાયઃ 🤗
જય રામજી કી 🙏

Gujarati Thought by Harshad Patel : 111668583

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now