*જ્યારે ખેતરમાં ફસલ ન વાવવા માં આવે તો કુદરત તેને નકામા ઘાસ થી ભરી દે છે*
*એજ રીતે જો મનમાં સકારાત્મક વિચારો નું બીજારોપણ ન થાય તો, મન નકારાત્મક વિચારો થી ભરાઈ ને એક કચરાટોપલી જેવું બની જાય છે*
*એટલે જ*
*મનને ક્યારેય નવરું ન રાખો, મન ને સકારાત્મક વિચારો અને રચનાત્મક કાર્યો માં વ્યસ્ત રાખો અને મસ્ત રહો નહીં તો મન માત્ર કચરાટોપલી બની ને રહી જશે*
*જય શ્રી કૃષ્ણ*
*સુપ્રભાત*
🌞🌞🌞🌞🌻🌞🌞🌞🌞