*જ્યારે ખેતરમાં ફસલ ન વાવવા માં આવે તો કુદરત તેને નકામા ઘાસ થી ભરી દે છે*

*એજ રીતે જો મનમાં સકારાત્મક વિચારો નું બીજારોપણ ન થાય તો, મન નકારાત્મક વિચારો થી ભરાઈ ને એક કચરાટોપલી જેવું બની જાય છે*

*એટલે જ*

*મનને ક્યારેય નવરું ન રાખો, મન ને સકારાત્મક વિચારો અને રચનાત્મક કાર્યો માં વ્યસ્ત રાખો અને મસ્ત રહો નહીં તો મન માત્ર કચરાટોપલી બની ને રહી જશે*

*જય શ્રી કૃષ્ણ*

*સુપ્રભાત*

🌞🌞🌞🌞🌻🌞🌞🌞🌞

Gujarati Good Morning by ANAND SAMANI : 111668324

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now