અતિ લોભ એ પાપનું મૂળ...
આ ખૂબ જૂની કહેવત છે. અને ઊંડાણથી વિચારો તો તેમાં સત્ય છે. કોઈ કહેશે કોઈપણ વસ્તુની વધુ પડતી ઇચ્છા રાખવી એમાં શુ ખોટું છે, એમાં શું નુકશાન છે, પરંતુ મિત્રો, સાચું કહું અતિરેક સારી બાબત નથી. ઘી, દૂધ, ગુલાબજાંબુ સારી વસ્તુ છે પણ પેટમાં માય પણ નહીં એટલું ખાઓ તો બીમાર પડશો. સોનુ, ઝવેરાત વગેરેનો લોભ તમને ચેનથી સુવા નહિ દે, તમારું આરોગ્ય બગડશે.

Gujarati Quotes by પ્રદીપકુમાર રાઓલ : 111667456

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now