જે પોતાના કામને મૂલ્યવાન સમજે છે અને પૂજા કરતા હોઈએ એટલા સમર્પણ ભાવથી કામ કરે છે એ જ વિજયપથનો પ્રવાસી છે. ગમે એટલું નાનું લાગતું કામ પણ મન મૂકીને કરવામાં આવે ત્યારે એ મોટું બની જાય છે. કામ પૂરું કર્યા પછી સંતોષની ફરી વળે અને એક જ ક્ષણમાં થાક ઊતરી ગયો હોય એવી સ્ફૂર્તિ અનુભવાય ત્યારે જ એ કામ થયું કહેવાય. જેનામાં પોતાના કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે એ પોતે તો પોતાના કામને પૂરતો ન્યાય આપે જ છે, અને પોતાની આસપાસના લોકોને પણ પ્રેરણા આપે છે. સિકંદર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રત્યેક કામ રણભૂમિ છે અને કામ કરનાર એક સૈનિક છે.
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in

-Smita Trivedi

Gujarati Motivational by Smita Trivedi : 111665516

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now