સંવેદનશીલ વ્યક્તિ ક્યારેય નથી ઈચ્છતી કે જે વાત વસ્તુ કે પરિસ્થિતિ થી પ્રશ્નો ઉઠે તે વાત વસ્તુ કે પરિસ્થિતિ જાહેર કરવી....

કારણકે લોકો સંવેદના ની ભાષા નથી સમજતા પરંતુ તમાશો ચોક્કસ બનાવે છે

જે વાત થકી લોકોને કંઈજ મતલબ ના હોય તે વાત જાણી ને ઉપહાસ કરવામાં વધુ મજા આવતી હોય છે...

-Shree...Ripal Vyas

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111664027

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now