*ભાવ, અભાવ ને પ્રભાવ*
*આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે.*
*ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો.!*
*અભાવ થી આવ્યો હોય તો મદદ કરજો.!*
*પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે.

-Prakash

Gujarati Quotes by Prakash : 111659387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now