ચહેરા પરના સ્મિતમાં અનેરી તાકાત હોય છે. ભલભલા જંગમાં એ તન-મનની તાકાતને ટકાવી રાખે છે. વિજ્ઞાનીઓ કહે છે કે રડતી વખતે ચહેરાના માત્ર આઠ જ સ્નાયુઓનું હલનચલન થાય છે. હસવાથી ૭૩ સ્નાયુઓને કસરત મળે છે. આથી જ હસતો ચહેરો આકર્ષક અને પ્રફુલ્લિત લાગે છે. હસતા રહેવાની વૃત્તિ આપણે જ કેળવવી પડે છે. બ્યુટી પાર્લરમાં એનો માસ્ક મળતો નથી.

-Smita Trivedi

Gujarati Motivational by Smita Trivedi : 111656137

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now