શિક્ષકે પૂછ્યું: વિશ્વનું કયું સ્થાન પ્રેમની નિશાની છે?

આખો વર્ગ એક અવાજમાં પોકાર કર્યો: "તાજમહેલ"

પરંતુ, ફક્ત એક જ વિદ્યાર્થીએ કહ્યું: "રામ સેતુ"!

શિક્ષકે તેને પૂછ્યું, તું શું કહેવા માંગે છે?

તે વિદ્યાર્થી ઉભો થયો અને બોલ્યો,
રામ સેતુ પ્રભુ શ્રીરામે પત્નીને પાછા લાવવા માટે બનાવ્યો હતો, કોઈની જમીન કબજે કરવા નહીં!

અને પુલ બનાવનાર એક પણ વ્યક્તિના ભગવાન શ્રીરામે હાથ નહોતા કાપ્યા,
સેતુ બનાવનારને પૂરો આદર આપ્યો હતો!

શિક્ષક અને બધા વિદ્યાર્થી ચોંકી ગયા!

આપણે આપણો ઇતિહાસ અને પુરાણોને નવી રીતે જોવાની જરૂર છે...
H@B

Gujarati Whatsapp-Status by BHAVIN HEART_BURNER : 111654511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now