શેરમાર્કેટમાં પૈસાનું રોકાણ પ્રોફિટ મેળવવા માટે થતું હોય, પરંતુ લોસ આવતા આપણે તે શેર વેચીને આપણી મૂડી પાછી મેળવી લેતા હોઈએ.
એવી જ રીતે સબંધ નામની સંસ્થામાં લાગણીનું રોકાણ પણ હેપીનેસ મેળવવાના હેતુથી જ થતું હોય. સામેવાળી વ્યક્તિ ક્યારેક રોકાણ મુજબ રીટર્ન ના આપી શકે, તો હેપીનેસને બદલે ઉદાસીનતા મળતી હોય. સતત ઉદાસીનતા મળવા છતાં પૈસાની જેમ લાગણીનું રોકાણ એ જ જગ્યાએ કરવું એ મૂર્ખતા છે.

ટુંકમાં પૈસા અને લાગણીનું રોકાણ ત્યાં જ કરવું જ્યાં પ્રોફિટ અને હેપીનેસ મળતી હોય, તો મનથી અને પૈસે-ટકે એમ બંનેથી ધનવાન થવાય.

-sK

Gujarati Thought by Sachin Patel : 111650411

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now