સફળતા ક્યારેય જન્મકુંડળી લઈને લખેલા ભાગ્ય પ્રમાણે નથી આવતી, એને માટે મહેનત કરવી પડે છે. કુંડળીમાં લખેલું સાચું ત્યારે જ થાય છે જ્યારે એને લગતું કર્મ કરવામાં આવે. ખાવાનો કોળિયો ભલે કોઈ મોંમાં મુકી આપે, એને ચાવવો તો જાતે જ પડે.
#શુભરાત્રિ

Gujarati Whatsapp-Status by Tr. Mrs. Snehal Jani : 111649003
Tr. Mrs. Snehal Jani 3 years ago

હા. પણ જો એ પ્રેરણા સમજી ન શક્યા તો તક જતી રહેશે

Baldev Solgama 3 years ago

સનાતન સત્ય વાત કરી

Parmar Mayur 3 years ago

પ્રારબ્ધ માણસને કર્મ કરવા પ્રેરિત કરે છે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now