લોકો કહે છે ભણેલગણેલ વ્યક્તિ સાથે નો સંબંધ હોય તો....
ગરીબ અને અભણ વ્યક્તિ ને ઘણી સમજી શકે છે.... તેના દરેક નિર્ણયો માં ન્યાન્ય હોય છે.... પણ....
વધારે ભણેલ લોકો લોજિક(કાયદેસર) અને અનલોજિક(ગેરકાયદેસર) ના નિર્ણયો માં.....
સાચી વ્યક્તિ ને તોડી નાંખે છે.

-Dipti

Gujarati Thought by Dipti : 111647382
કાનુડો 3 years ago

100% સાચુ છે ‌મેડમજી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now