ઘણીવાર અસ્વીકાર્ય ને પણ સ્વીકાર કરવું પડે છે,
જાણી ને પણ કાંટાળા માર્ગ પર ડગલું ભરવું પડે છે.
એક સમયે લીલા એવા પાન ને સમય આવ્યે ખરવું પડે છે,
સગાઓને ખુશ રાખવા સ્મિત કરીને અંદરોઅંદર મરવું પડે છે.
લિ.ભાવેશ એસ રાવલ.

-Bhavesh Rawal

Gujarati Thought by Writer Bhavesh Rawal : 111646965

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now