જ્યારે હું વિચાર શૂન્ય થઈ જાઉં ત્યારે....
વંટોળ તો વિચારોનો જ પ્રસરે છે....
બધું ભસ્મ થતું....
બધું ભાંગતુ....
દેખાય છે....
મન નું ચેન હણાય છે....
આંખોમાં દુઃખ ટપકે છે ને અંગાર વરસે છે....
પછી સ્વચ્છ મશ્ચિક માં સૌમ્યતા વિસ્તરે છે....
એક દ્રઢ સંકલ્પ સાથે શૂન્ય થયેલ વિચાર માંથી
નવસર્જિત આત્મબળ જન્મે છે.....

-Shree...Ripal Vyas

Gujarati Poem by Shree...Ripal Vyas : 111644321

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now