“જયારે મેં પ્રભુ પાસે શક્તિ માંગી,
તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી,

જયારે મેં પ્રભુ પાસે બુદ્ધિ માંગી,
તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા આપ્યા,

જયારે મેં પ્રભુ પાસે ખુશી માંગી,
તેણે મને દુઃખી લોકો બતાવ્યા,

જયારે મેં પ્રભુ પાસે સંપત્તિ માંગી,
તેણે મને મહેનત કરીને તક મેળવતા શીખવ્યું,

જયારે મેં પ્રભુ પાસે મનની શાંતિ માંગી,
તેણે મને મુસીબતમાં રહેલાની મદદ કરતા શીખવ્યું,

પ્રભુ એ મને જોઈતું હતું તે ન આપ્યું,
તેણે મને એ બધું આપ્યું જેની મને જરૂર હતી.”
– સ્વામી વિવેકાનંદ

Gujarati Quotes by Umakant : 111643693

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now