કંઇક કરી છૂટવાની ભાવના વ્યક્ત કરવી છે,,
સમાજની બેડીમાં બંધાયેલા લોકોને મુક્ત કરવા છે.
એક મળી આ જીંદગી જીવવા તો એને પણ જુદા જુદા કિરદારમાં નિભાવી રહ્યા છે...
એ કિરદાર માંથી સૌ કોઈ ને પોતાનું જ શ્રેષ્ઠ કિરદાર બને એવું કંઇક વિશેષ કરવું છે.
એક અણગમતી પળને માટે પણ કંઇક કરવું છે,,
એ પળનો મુખોટો હટાવી ભીતર ઝરણું આત્મવિશ્વાસ નું વહેતું કરાવું છે.
-Rupal Mehta