કંઇક કરી છૂટવાની ભાવના વ્યક્ત કરવી છે,,
સમાજની બેડીમાં બંધાયેલા લોકોને મુક્ત કરવા છે.

એક મળી આ જીંદગી જીવવા તો એને પણ જુદા જુદા કિરદારમાં નિભાવી રહ્યા છે...
એ કિરદાર માંથી સૌ કોઈ ને પોતાનું જ શ્રેષ્ઠ કિરદાર બને એવું કંઇક વિશેષ કરવું છે.

એક અણગમતી પળને માટે પણ કંઇક કરવું છે,,
એ પળનો મુખોટો હટાવી ભીતર ઝરણું આત્મવિશ્વાસ નું વહેતું કરાવું છે.

-Rupal Mehta

Gujarati Poem by Rupal Mehta : 111642699

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now