સ્વમાન ને હણી અને હારવું એ યોગ્ય નથી.તમે સાચા હોવ તો ટકી રહેવું.સામે પછી ભલેને કોઈ પણ હોય.તમે હાર સ્વીકાર કરશો તો કદાચ સામેવાળો જીતી જશે..પણ શું એ વ્યક્તિ કોઈ દિવસ એ વિચારવાનો પ્રયત્ન કરશે કે તમે સાચા હતા અને જાણી જોઈને હારી ગયા? ના એ વ્યક્તિ તમને જિંદગીભર માટે જૂઠો જ માનશે.

-Bhavesh Rawal

Gujarati Questions by Writer Bhavesh Rawal : 111634427

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now