એક સાધુ મહારાજ શેરીમાં પધાર્યા...
તેઓ લોકોના પ્રશ્નોના જવાબ સાથે
કોઈને સોમવાર, તો કોઈને રવિવાર
કોઈને અગીયારસ, તો કોઈને પુનમ
રહેવા નું કહેતા હતા...

મૈ પૂછ્યું, બાપુ, મારે શું રહેવાનું ?
બાપુ કહે બસ તારે સખણા રહેવાનું...😜

-SMChauhan

Gujarati Jokes by SMChauhan : 111617439

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now