"અંધારે દિવાળી"


સાંજે માટીના કોડીયામાં દિવા તૈયાર કરતો જીગર એની મમ્મીને પૂછવા માંડ્યો "મમ્મી લોકો હવે ઘી-તેલના દિવા કરવાને બદલે મીણબત્તી જ કેમ સળગાવે છે ? મમ્મીએ જવાબ આપતા કહ્યુ "બેટા એમને અંધારામાં જ દિવાળી કરવી ગમે છે એટલે ઘી-તેલના દિવા નથી કરતા, બેટા કોડીયા જલદી તૈયાર કર નહીં તો આ મીણબતી પણ બુઝાઈ જાશે...
- સંકેત વ્યાસ (ઈશારો)

Gujarati Microfiction by Sanket Vyas Sk, ઈશારો : 111615668

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now