માણસે ધનનો અંહકાર કે ધર્મનો આડંબર ક્યારેય ના કરવો જોઈએ.અને એવા ભ્રમમાં પણ ના રહેવું જોઇએ કે પોતાની પાસે ધન હોવાથી કે તે ધર્મને સમર્પિત હોવાથી દુનિયાની નજરે બહુ જ સારો માણસ છે. કેમકે આ બધાથી તે ધનવાન કે ધાર્મિક માણસ જરૂર કહેવાશે પણ તે સારો માણસ ત્યારે કહેવાશે જ્યારે તેનામાં માણસાઈ હશે.માટે પહેલાં માણસ બનો પછી ધનવાન કે ધાર્મિક બનો.

Gujarati Motivational by Meghal Upadhyay : 111608808

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now