પિયરમાં નિર્ણય લેવાનો અધિકાર માતા પિતાનો હતો ,
જયારે સાસરીમાં એનો હકદાર પતિ બની જાય છે.

જે દીકરીને અત્યાર સુધી પોતાની માની હતી ,
એજ દીકરી પલ ભરમાં પારકી બની જાય છે.

માણસનો સંબંધ સૌપ્રથમ એના પોતાનાથી હોય છે
તો પછી દીકરીના નિર્ણયોનો અધિકાર બીજાને કેમ મળી
જાય છે ?

એક દીકરી માટે તો કોણ પારકું ને કોણ પોતાનું ?
બસ જે એના નિર્ણયનું સન્માન કરે..એજ એના દિલમાં ઉતરી જાય છે.


અંજલિ ✍️

Gujarati Motivational by Patel anjali : 111599027

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now