નવરાત્રી#મમતા ને વાત્સલ્યની માતા કમળના આસન ઉપર જે વિરાજિત પદ્માસના તરીકે જે આખ્યાત ભગવાન કાર્તિકેયની માતા જે ઉક્ત પર્વતો પર વસવાટ જેનું સૂર્યના જેવાે તેજ જેનાે એવી માતા સ્કંદનાે પાંચમે નૌરાતે અાગમન જેનામાં પ્રેમ ને લાગણી જ છલકાય
જે મમતા ને વાત્સલ્યની માતા