Shailesh Joshi લિખિત નવલકથા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/20842/riya-shyam-by-shailesh-joshi
જયાં સુધી ઘર, પરીવાર, મિત્રો, પડોશી કે સહકર્મિ સાથે અંતરના સબંધ, લાગણીના સબંધ બાંધવા જેવા હોવાં છતા નહી બાંધી શકિએ, સામેના વ્યક્તિની ભાવનાની કદર નહીં કરતા,ખાલી આપણોજ વિચાર કરતા રહીશું ત્યાં સુધી જીવનમાંથી ઉચાટ, ગુસ્સો, નકારાત્મકતા કાઢી નહીં શકીએ.
સુખ, શાંતી અને જીવવાની મજા ત્યારેજ આવશે, જ્યારે આપણી ચિંતા કરવાવાળા, આપણી કેર કરવાવાળા કે સમય આવે સાથે ઉભા રહેવાવાળા 2/5 વગર કહ્યે આપણી સાથે જોડાય.
જયાં સુધી આવા સબંધો દ્રારા જોડાઈસુ નહીં, ત્યાં સુધી જીવનમાં પૈસોજ સર્વસ્વ છે વાળી માનસિકતા જશે નહીં.