જીવન- મૃત્યું


"મોતને ખૂબ નજીકથી નિહાળ્યું છે  જગતમાં,
કેવો નિરાંતે સુખ-શૈયામાં પોઢી જાય છે માનવ.
ને આ જિંદગી નઠારી  કંઈ કેટલાય વૈતરા કરાવે છે.
આમાં કોને શ્રેષ્ઠ માનવું એ જ વિમાસણ છે."
            

                  -ડૉ.સરિતા (માનસ )

Gujarati Poem by Dr.Sarita : 111593407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now