પેટ માટે કરેલું પાપ એક સમયે માફી નેં લાયક બને છે, પરંતુ ધનની લાલચ માટે કરેલું પાપ ક્યારેય ક્ષમા લાયક હોતું નથી.

ધન અને અન્ન પચે તો જ બચે,
નહીં તો જીવનમાં કશું જ ના બચે.!!!

🍜🍛World food Day🍜🍛

-Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111592972

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now