નિરાશામા પણ આશ શોધવી છે,
મળે હાર તો એમા પણ જીત શોધવી છે,
કોણ કહે છે, હારવાથી જીતી શકાતું નથી,
કરતા રહો પ્રયત્ન કારણ કે, હોય પોતાના પર વિશ્વાસ તો મનથી ક્યારેય હારી જવાતું નથી,

_Dhanni

Gujarati Thought by Dhanvanti Jumani _ Dhanni : 111592672

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now