પ્રભુએ જીવન જીવવા માટે આપ્યું છે.
એક-એક પળ માણવા કે સામનો કરવા માટે આપી છે.
આ સમયે માત્ર અંતરાત્માની વાત સાંભળી,
આ સમયે, આપણી પાસે, જે સ્થિતી,જગ્યા, સાથ, શક્તિ ને આવડત હોય,
એ પ્રમાણે એ ક્ષણ માણી લેવી કે લડી લેવું,
જીવનના પ્રશ્ન પેપરનો, એક પ્રશ્ન પણ, ભલે જેટલો આવડે તેટલો
પણ સોલ કરવાનો પ્રયાસ જરૂર કરવો, બિલકુલ બાકી ન છોડવો.
કેમકે, જીવનની પણ, અનિશ્ચિત પરંતુ એક સમય મર્યાદા હોય છે.


-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111592503

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now