Shailesh Joshi લિખિત નવલકથા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/20842/riya-shyam-by-shailesh-joshi

મનુષ્ય અવતારમાં એકબીજાની ઈજ્જત કરીએ
ભલે તે પરિચિત હોય કે અપરિચિત,
ઈજ્જત કરવી એ બહુ મોટી વાત છે.
આમાં કંઈ શીખવાનું નથી હોતું.
દરેકનાં સ્વભાવમાં હોવું જોઈએ.
જેને મળીએ, પ્રેમથી મળીએ, એજ પ્રભુનો આદેશ અને મનુષ્ય અવતારનો સાર છે.
આના માટે, પૈસાદાર હોવું, તાકતવર હોવું કે મોટા હોવું જરૂરી નથી.
સંજોગો વસાત અસમર્થ હોઈએ ત્યારે...
કોઈ કામની કે વાતની કોઈને અસંમતિ પણ એવા શબ્દોથી બતાવીએ કે,
સામેવાળાની નજરમાં આપણી ઈજ્જત ઓર વધી, આપણાં સબંધોને ધાઢ બનાવે.

Gujarati Thought by Shailesh Joshi : 111592370

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now