સંબંધો ની માયાજાળમાં એટલો ઘુંચવાય છે
કે હવે માણસ, માણસ જોઈને જ દૂર ભાગે છે
જુઠ્ઠા ને જ સાચું ચારેકોર ઠરેવાય છે
કે હવે સત્ય તો કૌંસો દૂર દેખાય છે
આ મતલબી દુનિયા માં માયાજાળ ગૂંથવાય છે
તો પછી માણસ કેમ માયાજાળ માં જ ફસાય છે

Gujarati Blog by Rima : 111592146

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now