The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હેલો MB writers શું આપણા બ્લોગ કે quotes કોઈ વોલપેપર બદલી ને મૂકે તો આપણે એમના વિરૃદ્ધ કશું કરી શકીએ?? મહેરબાની કરીને કૉમેન્ટમાં reply આપવા વિનંતી. 🙏🙏
Ji..thanx
સારું ના કહેવાય. પણ આજ કાલ તો આવું જ બની રહ્યું છે. તમને કઈ નુકસાન ન થતું હોય તો વાંધો નહિ. નહિ તો પછી કાયદેસર ની કાર્યવાહી કરો.
ભલે મુકે, વિચાર આપણો સારો હશે તો પ્રચાર થશે, તેમાં આપણે કોઈ નુક્સાન થતું ના હોય તો નાહક ની ચિંતા ના કરવી જોઈએ
Sure
મારા જ નામથી મૂકે તો ક્યાં વાંધો જ છે.....પોતાના નામથી કેમ મૂકે છે.....
પહેલા એમને સમજાવો....ન માને તો આગળ એક્સન લઈ શકાય...
એક બ્લોગ છે....એમને વોલપેપર બદલી નાખ્યું છે
Tamare to khus thavu joiye tme aatlu saru lakho chho k loko Tamara article & quotes copy kare Che .. name ma su Rakhyu Che.. at my point of view
મારુ જ છે
પણ કૃતિની સર્જન તમે કરેલું જ હોવું જોઈએ.....તમારી માલિકીનું હોવું જોઈએ
પહેલાં એ વ્યક્તિ સાથે વાત કરો, રિકવેસ્ટ કરી હટાવવા માટે કહો, એ વ્યક્તિ પોસ્ટ ન હટાવે તો આપણે એમના પર કોપી રાઈટ કેસ ચલાવી શકીએ છીએ..આઈ.ટી એક્ટ ના આર્ટિકલ 61 અને 66 મુજબ કેશ ફાઇલ કરી કેશ ચલાવી શકીએ..
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser