જિંદગી જીવવા જેવી છે... માત્ર મોક્ષ મોક્ષ કરવા નો કોઈ અર્થ ખરો......
.સદગુરુ જેવા કેટલાક સાધુઓ માત્ર deathni જ વાતો કરે છે....
ધર્મમાં પણ સ્વર્ગ ને નરક અને મૃત્યુ ને મોક્ષ ની જ વાતો....
જીવન કેમ જીવવું કે તેને સlરી રીતે જીવવા શુ કરવું તેની કોઈ વાત જ નહીં...
જીવન મરણ ના ચક્રમાં ફરવામાં વાંધો ક્યાં છે .....
જીવન આનંદ માટે છે....કર્મ માટે છે.....વિકાસ માટે છે.....
જ્ઞાન માટે છે... જીવી લો અને જીવવા દો.....