જિંદગી જીવવા જેવી છે... માત્ર મોક્ષ મોક્ષ કરવા નો કોઈ અર્થ ખરો......

.સદગુરુ જેવા કેટલાક સાધુઓ માત્ર deathni જ વાતો કરે છે....

ધર્મમાં પણ સ્વર્ગ ને નરક અને મૃત્યુ ને મોક્ષ ની જ વાતો....
જીવન કેમ જીવવું કે તેને સlરી રીતે જીવવા શુ કરવું તેની કોઈ વાત જ નહીં...

જીવન મરણ ના ચક્રમાં ફરવામાં વાંધો ક્યાં છે .....
જીવન આનંદ માટે છે....કર્મ માટે છે.....વિકાસ માટે છે.....

જ્ઞાન માટે છે... જીવી લો અને જીવવા દો.....

Gujarati Motivational by Chaula Kuruwa : 111590720
Tr. Mrs. Snehal Jani 3 years ago

હું પણ એ જ માનું છું. દરેક વખતે મૃત્યુ સુધારવાની વાત કરવાને બદલે જીવન કેવી રીતે સુધારી શકાય એની ચર્ચા વધારે થવી જોઈએ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now