જે.પી ની જન્મજયંતિ નિમિતે શત્ શત્ વંદન.

જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૦૨ ના રોજ તત્કાલીન બંગાળ પ્રેસીડેન્સીના સિતાબદીયારા ગામમાં થયો હતો . નાનપણમાં તેઓ પોતાનો અભ્યાસ છોડીને ગ્રામ્ય જીવન છોડવું પડયું હતું.તેઓ પોતાનો અભ્યાસ છાત્રાલયમાં જાય છે.ત્યાં ધણા બધા મોટા લોકો અભ્યાસ કરતા હતા.તેઓ ત્યાંથી પોતાનો આગળનો અભ્યાસ કરવા અમેરિકા જાય છે.ત્યાર બાદ ત્યાં અભ્યાસ કરે છે.

ત્યારે ભારતમાં આઝાદી મેળવવા માટેની માંગ સાથે અનેક આંદોલનનો થતા હતા.ગાંધીજી ના કહેવા થી તેઓ સાબરમતી આશ્રમમાં આવ્યા.ત્યાર બાદ કોંગ્રેસમાં જોડાયા.આઝાદી લડતમાં પણ પોતાનું અમૂલ્ય યોગદાન.આપ્યું.જય પ્રકાશ નારાયણ એ પોતાનું વ્યકિતત્વ અલગ પ્રકાર નું હતું.

આઝાદી પણ મળી ગઇ હતી.સરકારોનું ગઠન થયું.ચુંટણીઓ આવી.પણ સમય ચકો માં બદલાવ 1970 ના.સાલમાં આવી.જયારે ઇન્દિરા ગાંધી ચુંટણીમાં ધાંધલી કરી છે તેનો આરોપ સાબિત થયો.તેવા સમયે જે.પી લોકતાંત્રિક રીતે આનો વિરોધ કર્યો.આની સાથે એક કાંતિના શરૂઆત થઇ.અનેક લોકો તેમની સાથે જોડાતા ગયા.આ જન જન નું આંદોલન બન્યું. કાંતિના એવા પરિણામ આવ્યા કે ઇન્દિરા ગાંધી ઇમરજન્સી લગાવવી પડી.ઇમરજન્સીમાં બધા વિપક્ષના નેતાઓની અટકાયત કરવામાં આવી.તેઓ જેલમાં ધકેલવામાં આવ્યા. જયારે તેઓ જેલમાં છુટયા.અને ત્યાર બાદ ચુંટણી થઇ જેમાં ઇન્દિરા ગાંધી હાર થઇ.જે
પી ના માર્ગદર્શનમાં જનતા પક્ષની સરકાર રચાય.

જે.પી આજે પણ આપણે યાદ કરીએ છીએ.અમુક વ્યકિતોને કયારેય પણ ભુલી શકીએ તેમ નથી.ખાસ કરીને બિહાર રાજકારણમાં જે.પી નું મહત્વ ખુબ છે.આજે પણ તેના નામનો ઉપયોગ થાય છે.

#jayprakashnarayan

Gujarati Blog by Pandya Ravi : 111589983

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now