સુરજ ઊગતા કરેલો નિર્ણય, આથમતા સુરજના અંધારામાં વિલીન થઈ જાય છે. દિવસ રાતમાં ફેરવાઈ જાય છે, અને રાત દિવસમાં. હવે, આ કામ કાલે કરીશ અને એ કાલ ક્યારેય આવતી નથી. કદાચ, આ બાબતે લોકો સફળતા મેળવી નથી શકતા.

Gujarati Thought by Krishna Timbadiya : 111589911

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now