ક્યારેય તમને એવું ફીલ થાય છે, કે બઘુ જ ખત્મ થઈ ગયું છે. જીવવા માટે કોઈ મકસદ નથી?

આવું કેમ થતું હશે.

Gujarati Questions by Krishna Timbadiya : 111589678
Krishna Timbadiya 4 years ago

હા એ વાત સાચી છે

Krishna Timbadiya 4 years ago

સાચી વાત છે.

Shefali 4 years ago

ક્યારેક થાય અને એમાં કંઈ ખોટું પણ નથી, પણ પછી પાછા એજ મોજમાં આવી જવાનું. આ સમયગાળો કેટલો હોય એ નક્કી ના હોય પણ જીવન છે ચાલ્યા કરે.. 👍🏼

Kamlesh 4 years ago

સમય સમયની વાત છે... હા પણ આ પરિસ્થિતિથી બચી શકાય છે.... ધ્યાન અને આંતરચક્ષુ ખોલીને.... જીવંત દ્રષ્ટિકોણ અપનાવવો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now