માણસને સંકટ સમયે તેનું માનસિક સ્વાસ્થ્ય જ મુશ્કેલીનો સામનો કરવાની તાકાત આપે છે,
દરેક પરિસ્થિતિમાં માણસને ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, સ્વજનો નો સાથ અને સારાં વિચારોનું વાંચન માણસનાં મનનું મનોબળ મજબૂત બનાવે છે..!!!
🧠World mental health day❤️
-Parmar Mayur