માણસને સંકટ સમયે તેનું માનસિક સ્વાસ્થ્ય જ મુશ્કેલીનો સામનો કરવાની તાકાત આપે છે,

દરેક પરિસ્થિતિમાં માણસને ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, સ્વજનો નો સાથ અને સારાં વિચારોનું વાંચન માણસનાં મનનું મનોબળ મજબૂત બનાવે છે..!!!

🧠World mental health day❤️

-Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111589166

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now